ઘનશ્યામ ચરિત્ર - ૪૧ થી ૪૭

 

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

 

૪૧. આંધળાને દેખતો કર્યો

૮૨. મહાદેવના દર્શન કરવા ગયેલા ધનશ્યામ ઉદાસ થઈ ગયા

અયોધ્યામાં ધર્મદેવના ધરની પાછળ મહાદેવનું મંદિચ્. ત્યા ધનશ્યામ એક દિવસ દર્શન કરવા ગયા દર્શન કરતા હતા ત્યારે દેવીબક્ષ નામના એકકાયસ્થને, શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીને ન માગવાની વસ્તું માગતાં સાંભળ્યો. આથી

૪૫. ઘનશ્યામનો ગૃહત્યાગ

૮૩. રાપપ્રતાપભાઈએ ધનશ્યાપને ઠપકો આપ્યો

મલ્લોનાં માતાપિતા અને સંબંધીઓ ધનશ્યામના મોટાભાઈને ફરિયાદ કરવા ગયાં તેમણે રામપ્રતાપભાઈને કહ્યું : 'અમારા પુત્રોને વગર વાંકે તમારા ધનશ્યામે માર્યા છે." આ સાંભળી રામપ્રતાપભાઈને થયું કે ધનશ્યામને ઠપકો આપવો જોઈએ આવી ફરિયાદો તેમને માટે રોજ આવશે તો ગામમાં આપણું ખોટું દેખાશે વળી, માતા-પિતા નથી એટલે ધનશ્યામ તોફાન કરે એ ન ચાલે આથી

૪૬. સરયૂને તીરે

૮૪. કૌશિક રાક્ષસ ખુશ થયો પોતાના સરદાર કાલિયને ખબર આપવા ગયો

કાલિય નામના એક અસુરના સરદારે, કૌશિક નામનારાક્ષસને ઘનશ્યામને મારી નાખવા મોકલ્યો કૌશિક રાક્ષસ બિલ્લી પગલે પાછળથી આવ્યો અને એક જ ધક્કે નાનકડા ઘનશ્યામને સરયૂ નદીના પૂરમાં ફગાવી દીધા નદીના પૂરમાં ઘનશ્યામ જાય તણાયા. ઘડી વારમાં તો ઘનશ્યામ દેખાતા બંધ થઈ ગયા આથી તેમણે મરેલા જાણીને તે ખબર આપવા ગયો.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...